શું કાજોલની બહેન તનીષા મુખર્જીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા? ચુપચાપ રીતે લગ્ન કરવાનું શું કારણ હોઈ શકે છે? જયારે તસ્વીરો વાયરલ થઈ ત્યારે….
મિત્રો આપણે સૌ કોઈ કાજોલને કોણ નથી ઓળખતું, કાજોલએ પોતાની અદાકારીના લીધે લોકોને ખુબ મનોરંજીત કર્યાં હતા. એવામાં હાલ આ અભિનેત્રી ખુબ ચર્ચામાં રહી છે જેનું કારણ તેની બહેન તનીષા મુખર્જી બની છે. મિત્રો તમને જણાવી દઈએ કે તનુશ્રી મુખર્જીનું કરિયર તો બોવ કઈ ખાસ હ્યું હતું નહી તેમ છતાંતે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી રહે છે, એટલું જ નહી આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખુબ ચર્ચામાં રહે છે.
એવામાં તનીષા મુખર્જીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક તસ્વીર શેર કરી હતી જેને જોઇને તેના ચાહકો ખુબ આશ્ચય પામ્યા હતા. આ તસ્વીરએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, એટલું જ નહી આ તસ્વીર પર તેના ચાહકએ ખુબ કમેન્ટ કરી રહ્યા છે કે તેની વાયરલ થઈ રહેલી આ તસ્વીરનું તે કઈક વિસ્તારમાં જણાવશે.
તનીષા મુખર્જીએ પોતાના સોશિયલ મીડિયા પર જે તસ્વીર શેર કરી હતી તેમાં આ અભિનેત્રીએ પોતાના પગમાં વિછીયા પેહર્યા હતા જે ભારતમાં મુખત્વે વિવાહિત મહિલા જ પેહરી શકે છે. એવામાં તનીષા મુખર્જીના લગ્ન નથી થયા તો તેણે પોતાના પગમાં વિછીયા શું કામ પેહર્યા હશે? આ તસ્વીરમાં અ વિછીયા જોઇને લોકો અટકળો લગાવી રહ્યા છે કે તનીષા મુખર્જીએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે અને આ જ કારણને લીધે તેણે પોતાના પગમાં વિછીયા પેહરેલ છે.
તનીષા મુખર્જીની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, આ તસ્વીરમાં તેના ચાહકો ખુબ કમેન્ટ કરીને અભિનેત્રીને સવાલ પૂછે છે. એક યુઝરએ કમેન્ટ કરતા જણાવ્યું હતું કે ‘શું તમે વિવાહિત છો?’ જયારે બીજા યુઝરએ સવાલ પૂછ્યો હતો કે ‘શું આ તમારી માતાનો પગ છે?’ લોકો આ અભિનેત્રીની પોસ્ટમાં વારંવાર કમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે શું તે વિવાહિત છે. તનીષા મુખર્જીએ આ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે ‘મારા પગની આંગળીમાં સમુદ્રની ધૂડ અને મારી આત્મામાં સમુદ્ર’ હવે તનીષાએ લગ્ન કર્યાં છે કે નહી તેનો ખુલાસો હવે ફક્ત તનીષા જ કરી શકે છે.